Friday 23 March 2018

૨૫ મી સપ્ટેમ્બર




ડૉ.ચંદુલાલ દેસાઇ


               ડો.ચંદુલાલ દેસાઇનો જન્મ તા. ૨૫.૦૯.૧૮૮૨ ના રોજ થયો હતો. નીડરતા, સાહસિકતા અને ઝિંદાદિલી જેવા ગુણો તેમને બાળપણથી જ મળ્યા હતા. અભ્યાસ પૂર્ણ કરી તેઓ દાંતના ડૉક્ટર બન્યા. તે સમયે તેઓ સમગ્ર ગુજરાતમાં દંતવિદ્યાના નિષ્ણાત ગણાતા હતા. તેમણે કરેલી દવાની એક શોધની વાર્ષિક રોયલ્ટી છેક સુધી સેવાશ્રમને જ આપીને તેમણે ત્યાગનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ૮૬ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. 

No comments: