Tuesday 6 January 2015

૪ થી એપ્રિલ

કવિ અજ્ઞેયજી

                  હિંદી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર સચ્ચિદાનંદ વાત્સાયનનો જન્મ ૧૯૧૧ માં થયો હતો. બાળપણથી જ સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી શિક્ષણણો એમણે અભ્યાસ કર્યો.મોમ્બ બનાવવા સબબ એમની ધરપકડ થઇ. તેમણે સૈનિક’, આરતી’, પ્રતીક’, નવભારત ટાઇમ્સ જેવા સામયિકોનું સંપાદન કર્યું. શેખર: એક સંજીવની અને નદી કે દ્વ્રીપ એમની પ્રખ્યાત નવલકથાઓ છે. કિતની નાવોં મેં કિતની બાર ને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળેલો છે.તારાસપ્તક થી એમણે હિંદી કવિતાને નવું સ્વરૂપ આપ્યું. દિનમાન જેવા સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. એમનું દેહાવસાન તા.-૦૪/૦૪/૧૯૮૭ ના રોજ થયું. 

No comments: