Tuesday 24 December 2013

૨૨ મી ડિસેમ્બર

માતાજી શારદામણી દેવી

         
સ્વામી રામકૃષ્ણ પરમહંસના સહધર્મચારિણી અને પરમ વિદુષી શારદામણી દેવીનો જન્મ તા.૨૨-૧૨-૧૮૫૩ ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન ૨૩ વર્ષના રામકૃષ્ણ સાથે કરી દેવામાં આવ્યા હતા. ગૃહસ્થાશ્રમ અને સન્યાસી, ત્યાગ અને બંધન, સમર્પણ અને સ્વીકાર, શક્તિ અને માતેત્વ જેવા દ્વંદ્વોના સુમેળથી તેઓ જીવન જીવી ગયા અને પ્રેરણા આપતા ગયા. તેઓ દીર્ઘકાળ સુધી પોતાના શિષ્ય સમુદાયના પ્રેરણામૂર્તિ અને માતા બની રહ્યાં.  

No comments: