Tuesday 26 March 2013

૨૨ મી માર્ચ


રામપ્રસાદ બક્ષી
             શ્રી રામપ્રસાદ બક્ષીનો જન્મ જૂનાગઢના નાગર કુટુંબમાં થયો તેમનો અભ્યાસકાળ તેજસ્વી રહ્યો હતો. મુંબઇ યુનિવર્સિટીમાં  બી. . ની ઉપાધિ મેળવી અને વ્યવસાયમાં તમણે પ્રિય એવું અધ્યાપન કાર્ય સ્વીકાર્યું. આચાર્યપદેથી નિવૃત થયા પછી પણ એ જ સંસ્થામાં માનદ સલાહકાર તરીકે રહ્યા હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તેમણે સેવા આપી હતી. વાડ્મયવિમર્શ’,  નાટયરસ અને કરુણરસ એમણે લખેલ ગ્રંથો છે. તેમનું અવસાન તા. ૨૨-૦૩-૧૮૮૯ ના રોજ થયું હતું.

No comments: