Thursday 28 March 2013

૩૦ મી માર્ચ


સ્વામી શ્રધ્ધાનંદ
         સ્વામી શ્રધ્ધાનંદનો  જન્મ તા.-૩૦/૦૩/૧૮૫૬ ના રોજ એક પ્રતિષ્ઠિત ખત્રી કુંટુંબમાં થયો હતો. વકીલાતની પરીક્ષા પાસ કરી તેમણે નાયબ તહસીલદાર તરીકે આજીવિકા શરૂ કરી પણ ત્યાં સન્માન ન જળવાતાં છોડી દઇ વકીલાત શરૂ કરી પણ સ્વામી દયાનંદ સરસ્વતીના અનુરોધથી વકીલાત છોડી દઇ, હરદ્વારમાં ગુરૂકુળની સ્થાપના કરી. ત્યારબાદ સંન્યસ્ત ધારણ કર્યું અને શ્રધ્ધાનંદ નામ રાખ્યું. તા.-૨૩/૧૨/૧૯૨૬ ના રોજ એક માર્ગ ભૂલેલા જેહાદીએ તેમની હત્યા કરી.    

No comments: